{inte{r}esting} - ઇન્ટરેસ્ટીંગ
Tuesday, September 2, 2008
પોઈન્ટસ ટુ બી નોટેડ : ગુણવંત શાહ
મને શાહ સાહેબની આ પંચલાયન બહુ ગમે છે, જે તેઓને પણ કદાચ બહુ ગમે છે, એટલે નિયમિતપણે લખતા રહે છે.
"માણસ ઉપગ્રહો છોડી શકે છે, પણ પૂર્વગ્રહો નથી છોડી શકતો."
નવી સર્જાયેલ પંચલાયન પણ ગમી,
"જગતના બધા ધર્મોમાં કયાંક તો ‘આસારામતત્ત્વ’ હાજર હોય જ છે."
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment